________________
૩ર :
-થી ૮ વર્ષ ૮ માસ, ૨ જ્ઞાનપંચમી ઉપ૦-થી પાંચ વર્ષ પાંચ માસ બે વખત, ૧ બીજ ઉપ૦ થી-૨ વર્ષ ૨ માસ, ૧ બાવન જિનાલયને તપ, ૧ મેટે પખવાસે, ૫ મેરમેરૂની પાંચ ઓળી, ૧ નવપદજીની ઓળી, ચૌદ પૂર્વની ચૌદશે, મેરતેરસ તેર મહિના, પીસ્તાલીશ આગમ, લાપસી પાંચમ પાંચ વર્ષ, ભગવાનનાં એકાસણાં, પિષદશમી, અક્ષયનિધિ, અમાસ દીવડે, કષાય જય તપ, ભગવાનનાં કલ્યાણક તપ..
આવી આવી અનેક તપશ્ચર્યાએ તેઓ અવિરત કરી રહેલાં છે. છુટું મોટું ભાગ્યે જ રાખે છે. ધન્ય છે આવાં પ્રભુ, શાસનનાં તપનિરત મહા ગુણનિધી સાથ્વીરત્નને.
ત્યાગ-ત૫ જેને પ્રાણ છે તે પૂર્વકની આ સાધ્વીજીની મહાચારિત્ર શુદ્ધિ આપણે જોઈ, હવે તેમની તપપૂત પ્રભુભક્તિ વ્યાસ દર્શન શુદ્ધિ પણ આપણે જોઈએ.
૧ શ્રી સિદ્ધગિરિજીની ૯૯ યાત્રા આયંબીલથી, ૨ નવાણું આયંબીલ, એકાસણ, બેસણાંથી, ૩ ત્રણ વખત ત્રણ વિહાર છથી દાદાની સાત સાત યાત્રાએ, છ છ અને ૨ અમથી દાદાની યાત્રા, ૧ તલાટીની નવાણું, એમાંય છ છ અને બે અમ કર્યા અને ચેવિહાર છથી સાત યાત્રાઓ કરી, ૧ તલાજાની ૯૯ યાત્રાએ, ૧ નવાણું દાદાની એકવીસ અરૂમ અને બાવીસ છથી કરી.
આવી તેમની પ્રભુભક્તિ અને તપ પરાયણ ઉપાસના હતી. નિત્ય સ્મરણ, સ્વાધ્યાય, નવ્યપાઠ, અભ્યાસ આદિજ્ઞાને પાસના પણ એવી જ નિરંતરની અભંગ હતી. એની સાથે સેવા