SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩ : ગણાય છે, એવી પવિત્ર શ્રી જિનશાસનની મર્યાદાને જાણનારાં અને સમજનારાં તેઓશ્રીએ પૂજ્ય પરમગુરૂદેવશ્રીને વિનંતિ કરી અને પૂજ્ય ઉપકારી પરમ અનુગ્રહશીલ ગુરૂદેવે તેમને પિતાની આજ્ઞામાં ત્યારથી સ્વીકાર્યો છે, તે તેઓશ્રીની પાટપરંપરામાં આજે અખંડપણે ચાલુ છે. આજે તેમની વય ૭૦ વર્ષ વટાવી ચૂકી છે, વા વગેરેથી શરીર અટક્યા જેવું ગણાય, તથાપિ તેમની તપ સંયમની સાધનામાં જરાયે તેઓ ખામી આવવા દેતાં નથી. તેમના દીક્ષા પર્યાયને ૫૪ વર્ષો પસાર થયાં છે અને પ૫ મું વર્ષ ચાલી રહ્યું છે. દીક્ષા લીધી ત્યારથી અદ્યાપિ પર્યત તેમના જીવનમાં તપની કેવી ઉત્કટ સાધના તેમણે કરી છે, તે નીચેની નેંધ વાંચવાથી પાઠકે સારી રીતે જાણી શકશે. . તપશ્ચર્યાની નેધ ૧ માસખમણ, - ૧ સેલ ઉપ૦, ૧ ચૌદ ઉપવાસ, ૧ અગીઆર ઉપ૦, ૧ દશ ઉપ૦, ૧ નવ ઉપ૦, ૮ અટ્રાઈ, ૧ સાત ઉપ૦, ૧ છ ઉપ૦, ૨ ચાર ઉપ૦, ૧૬ તેર કાઠીયાને અને રત્નત્રયીના સેલ અટ્ટમ, (પારણે એકાસણું) ૩૪ છ-પરદેશી રાજાના ૧૩, અગીઆર ગણધરના ૧૧, ભ૦ પાર્શ્વનાથના ૧ભળીને, ૭૬ વર્ધમાનતપની ઓળીએ, ૩૫ ઉપ૦ નવકારમંત્રનાં પાંચ પદના અક્ષર પ્રમાણે ૭-૫ વગેરે એક સાથે, ૧૫૮ કર્મપ્રકૃતિના ઉપ૦, ૪૨૦ વીશ સ્થાનક ઓળીના ઉપ૦,૧મૌન એકાદશી તપની ઉપ૦ થી આરાધના ૧૧ વર્ષ ૧૧ માસ, ૧ ચોમાસીતપ, ૧ વર્ષીતપ, ૧ આઠમ-ઉપ૦
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy