________________
: ૨૫૯ :
નીચે જણાવેલ ચાલીસ પ્રકારના દાતા પાસેથી ઉત્સ માગે સાધુએ ભિક્ષા લેવી કલ્પે નહિ.
૧ બાળકે—આઠ વર્ષની અંદરની ઉંમરના હાય તેની પાસે ભિક્ષા લેવી ન કલ્પે, ડિલ હાજર ન હાય તા ભિક્ષા આદિ લેવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે.
દૃષ્ટાંત
એક સ્ત્રી નવી નવી જ શ્રાવિકા થયેલી હતી. એક દિવસે ખેતરમાં જતાં તે સ્ત્રીએ પેાતાની નાની ઉંમરની પુત્રીને કહ્યું કે ‘સાધુ ભિક્ષા માટે આવે તે આપજે.
એક સાધુ સંઘાટક ફરતાં ફરતાં તેને ઘેર આવ્યા, ખાલિકા વહેરાવા લાગી. નાની છેાકરીને મુગ્ધ જોઇ મુખ્ય સાધુએ લ'પટતાથી ખાલિકા પાસેથી માગી માગીને બધી વસ્તુ વહારી લીધી. માએ કહ્યું હતું એટલે માલિકાએ બધું વહેારાવી દીધું. ખેતરમાંથી મા વી અને ખાવા માટે ભાત માગ્યા.
ખાલિકાએ કહ્યું કે ‘સાધુને આપી દીધા.’
માએ કહ્યું કે ‘સારૂં કર્યું, મગ આપ.' મગ પણુ સાધુને આપી દીધા.
રેટલા આપ.
તે પણ આપી દીધા. એમ જે જે માગ્યું તે બધું આપી દીધાનું કહ્યું એટલે તે સ્ત્રીને ગુસ્સા આવ્યા અને ખેલી કે કેમ બધુંએ આપી દ્વીધું ? ’