SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૦૪ : ખાબાચિયામાં કાણુ ડૂબે ?' વગેરે ઘણા પ્રકારે આષાઢાભૂતિને સમજાવ્યા છતાં પણ આષાઢાભૂતિને કઇ અસર થઇ નહિ. । k ! ! ! આષાઢાભૂતિએ કહ્યું કે ' ભગવન્ ! આપ કહે છે તે બધું ખરાખર છે, પરંતુ પ્રતિકૂળ કર્મના ઉદય થવાથી વિષયના વિરાગરૂપ મારૂં કવચ નિળતાના ચાગે સ્ત્રીના કટાક્ષરૂપી ખાણાથી જર્જરિત થઇ ગયું છે.' આમ કહી આચાર્ય ભગવતને નમસ્કાર કરી પેાતાના આઘા ગુરુમહારાજ પાસે મૂકી દીધા. પછી વિચાર કર્યાં કે· · એકાંત ઉપકારી સ`સારસમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને ઉદ્ધાર કરવાની ભાવનાવાળા, સઘળા જીવાના અતુલ્ય એવા ગુરુને પુષ્ઠ કેમ કરાય ?' આમ વિચાર કરી ષાછા પગલે ઉપાશ્રયની બહાર નીકળી વિચારે છે- " આવા ગુરુની ચરણસેવા કરીને ક્યારે પ્રાપ્ત થશે? ; આષાઢાભૂતિ વિશ્વકર્માના મંદિરે આવી પહોંચ્યા. વિશ્વકર્માએ આદરપૂર્વક કહ્યું કે ‘ મહાભાગ્યવાન્ ! આ મારી' એ કન્યાને સ્વીકાર કરી.’ અને કન્યાના લગ્ન આષાઢાભૂતિ સાથે કરવામાં આવ્યા. વિશ્વકર્માએ એકાંતમાં પેાતાની બન્ને પુત્રીઓને કહ્યું કે તમારામાં આસક્ત થવા છતાં પેાતાના ગુરુને સભાર્યાં અને ગુરુ પાસે વેષ મૂકીને આવ્યા તેથી આ આષાઢાભૂતિ ઉત્તમ પ્રકૃતિના લાગે છે, માટે તેમનુ` ચિત્ત તમારા પ્રત્યે ખેંચાયેલું રહે તે માટે તમારે મદ્યપાન કરવું નહિ. જો મદ્યપાન કરશેા તે તમારાથી વિરક્ત થઇ જશે અને પાછા ચાલ્યા જશે. માટે સાવધાનપૂર્વક વર્તવું. 6 i
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy