SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫ : " કોઈ માંદા પડી જાય તેા શાસનના ઉડ્ડાહ થાય. આ સાધુએ અમને માંઢા કર્યાં,' કાઈ માંદા હોય અને સારા થઈ જાય તા અનેકને કહેતા ફરે કે અમુક સાધુએ મને અમુક વસ્તુ આપી, તેના પ્રભાવે મને સારૂં થઈ ગયું.' તે આથી અધિ કરણ થાય. ૨. આત્મભાવક્રીત—આહારાદિ સારા મળે તે માટે વ્યાખ્યાન કરે. વાક્છટાથી સાંભળનારને આકર્ષ, પછી તેમની પાસે માગણી કરે, અથવા સાંભળનારા હર્ષોંમાં આવી ગયા હાય ત્યારે માગણી કરે. આ આત્મભાવક્રીત. ક્રાઇ પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર હોય તેમના જેવા આકારવાળા સાધુને જોઇને કોઇ પૂછે કે ‘પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર કહેવાય છે તમા જ છે ?' ત્યારે તે મૌન રહે. અથવા તા કહે કે ‘ સાધુએ જ વ્યાખ્યાન આપે ત્રીજા નહિ. ’ આથી તે સમજે કે ‘આ તેજ સાધુ છે, ગભીર હાવાથી પેાતાની એળખાણ આપતા નથી. ’ આ રીતે ગૃહસ્થા ભિક્ષા વધારે અને સારી આપે. પેાતે વક્તા નહિ હેાવા છતાં વક્તાપણું જણાવવાથી આત્મભાવક્રીત થાય. 6 ફાઇ પૂછે કે · હાંશીયાર વક્તા કહેવાય છે, તે તમા છે ?” તા કહે કે શું ત્યારે ભીખારા ઉપદેશ આપતા હશે ?’ અથવા " તા કહે કે શું ત્યારે માછીમાર, ગૃહસ્થ, ભરવાડ, માંથુ મુંડાવ્યું હાય અને કુટુંબી હોય તે વક્તા હશે ?” આ રીતે જવાબ આપે એટલે પૂછનાર તેમને જ વક્તા ધારી લે અને ભિક્ષા વધારે આપે. આ પણ આત્મભાવકીત કહેવાય.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy