________________
: ૩૦૮: વડે અવ્યવહિત નિક્ષિપ્ત પિહિત સંહત ઉન્મિશ્ર અપરિણત અને છદિતદોષ (આ છ દે) સંયેજના, અને વર્તમાનભવિષ્યકાળનું નિમિત્ત એ ઓછા દેલવાળા છે.
તેના કરતાં કર્મ ઓશિકને પહેલે ભેદ (ઉદ્દેશ), મિશ્રને પહેલો ભેદ (યાવર્થિક), ધાત્રીષ, દ્વતીદેષ, ભૂતકાલનું નિમિત્ત, આજીવિક, વનીપક, બાદર ચિકિત્સા કેપિંડ, માનપિંડ, સંબંધીસંસ્તવ, વિદ્યાપિંડ, મંત્રપિંડ, ગપિંડ, ચૂર્ણપિંડ, પ્રકાશકરણ, બે પ્રકારનું કીત (દ્રવ્યકત અને આત્મભાવક્રત), લૌકિક પ્રામિત્ર, લૌકિકપરાવર્તિત, નિપ્રત્યપાય પરચામઅભ્યાહત, પિહિતઉદ્દ ભિન્ન, કપાટઉભિન્ન, ઉત્કૃષ્ટ માલાપહત, આછેદ્ય, અનિષ્ટ, પુરકર્મ, પશ્ચાત્કર્મ, ગહિતમૈક્ષિત, સંસક્તમૃક્ષિત, પ્રત્યેક વડે અવ્યહિત સહિત ઉન્મિશ્ર, અપરિણત અને છદિત (આ ચાર પ્રકારે), પ્રમાણ ઉલંઘન, ધૂમ્ર, અકારણ ભેજન, એાછા દેષવાળા છે.
તેના કરતાં પણ અધ્યવપૂરકના છેલ્લા બે ભેદ (સ્વઘર પાખંડી, સ્વઘર સાધુ), કૃત ઔશિકના ચારે ભેદ, ભક્ત પાન પૂતિ, માયાપિંડ, અનંતકાય વડે વ્યવહિત નિશ્ચિમ પિહિત ઉમિશ્ર અને છદિત (એ ચાર પ્રકાર), ઓછા દેલવાળા છે.
તેના કરતાં પણ ઘશિક, ઉદિષ્ટ દેશિકના ચાર ભેદ, ઉપકરણ પૂતિ, ચિરકાલ સ્થાપિત, પ્રકટકરણ, લકત્તર પર વર્તિત, પ્રામિય, પરભાવકીત, નિપ્રત્યપાય સપ્રત્યપાય સ્વગ્રામ અભ્યાહત, દર્દ રેભિન્ન (કપડું છોડીને), જઘન્ય માલા પહુત, પ્રથમ-(યાવદર્થિક) અધ્યવપૂરક, સૂક્ષમચિકિત્સા, ગુણસંસ્તવકરણ, મિશકર્દમ-મીઠું અને ખડી વડે મૈક્ષિત, લોટ વગેરેથી