SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ : ર૧૮: રહેતે હતિ. તે બૌદ્ધ સાધુઓની ભક્તિ કરતું હતું. તેને ત્યાં જે જૈન સાધુ આવ્યા હોય તે કંઈ પણ આપતે નહિ. એક વખત તરૂણ સાધુઓ પરસ્પર ભેગા થઈને વાતે કરતા હતા, ત્યાં એક સાધુ બે કે આ ધનદેવ સંયતા સાધુને કંઈ પણ આપતું નથી. આપણામાં કેઇ એ છે કે જે ધનદેવ પાસે ઘી, ગોળ આદિ ભિક્ષા અપાવી શકે?' એક સાધુ બેલી ઉઠ્યો કે “મને આજ્ઞા કરે, હું ધનદેવ પાસે દાન અપાવરાવું.” સાધુઓએ કહ્યું કે “સારું, તમને આજ્ઞા આપી. હવે જોઈએ કેવી રીતે તેની પાસે દાન અપાવરાવે છે?, તે સાધુ ધનદેવના ઘર પાસે ગયા અને તેના ઘર ઉપર વિદ્યાનો પ્રયાગ કર્યો. એટલે ધનદેવે સાધુને કહ્યું કે શું આપુ?” સાધુઓએ કહ્યું કે “ઘી, ગોળ, વસ્ત્ર આદિ આપે. ધનદેવે ખૂબ ઘી, ગેળ કપડાં વગેરે આપ્યાં સાધુએ ભિક્ષા આદિ લઈને ગયા પછી પેલા સાધુએ વિદ્યા સંહરી લીધી. એટલે ધનદેવને ભાન આવ્યું. ઘી, ગેળ વગેરે ડું જોતાં તેને થયું કે “કેઈ મારાં ઘી, ગોળ વગેરેની ચેરી કરી ગયું.” અને પિતે વિલાપ કરવા લાગ્યા. . . લોકેએ પૂછયું કે “કેમ વિલાપ કરે છે? શું થયું?” ધનદેવે કહ્યું કે “મારૂં ઘી વગેરે કઈ ચોરી ગયું લાગે છે.'
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy