________________
: ૨૧૯:
લેકેએ કહ્યું કે “તમારા હાથે તમે જ સાધુઓને જોઈએ તેટલું આપ્યું છે અને હવે ચોરીની બૂમ શેની પાડો છો?”
આ સાંભળી ધનદેવ મૌન થઈ ગયે. વિદ્યા સંહરી લેતાં તે સ્વભાવસ્થ થયા. હવે જે તે સાધુને હેપી હોય તે બીજી વિદ્યા વડે સાધુઓને સ્થભિત કરી દે કે મારી નાખે, અથવા લેકેને કહે કે “વિદ્યા આદિથી બીજાને દ્રહ કરીને જીવે છે તેથી માયાવી છે, કપટી છે, વગેરે જેમ ફાવે તેમ બેલે. આથી સાધુઓની નિંદા થાય, રાજકુલમાં લઈ જાય તે વધ, બંધનાદિ કદર્શન થાય. માટે સાધુઓને વિદ્યાને પ્રયોગ કરી ભિક્ષા લેવી કપે નહિ.
મંત્રપિંડ ઉપર દષ્ટાંત પ્રતિષ્ઠાનપુર નગરમાં મુરૂંદ નામના રાજા રાજ્ય કરતા હતા. ત્યાં શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ પધાર્યા હતા. એક વખત રાજાને માથામાં તીવ્ર વેદના ઉત્પન્ન થઈ વિદ્યા, મંત્ર વગેરેનાં અનેક ઉપચાર કરાવવા છતાં વેદના શાંત થઈ નહિ. એટલે રાજાએ શ્રી પાદલિપ્તસૂરીશ્વરજીને બેલાવરાવ્યા.
આચાર્ય મહારાજે કહ્યું કે “વેદનામાં કેઈ કારણ નથી. સામાન્ય વેદના છે.” આમ કહીને લેકે ન જાણે તેમ પડદામાં જઈ મંત્રનું ધ્યાન કરતાં પોતાના જમણા હાથની પ્રદેશની આંગળી પિતાના જમણા ઢીંચણે, પડખે, અને ચેતરફ જમાવવા