________________
: ૨૨૦ :
લાગ્યા. જેમ જેમ આંગળી ફરતી જાય છે, તેમ તેમ રાજાને દુ:ખાવા આછા થતા જાય છે. આ રીતે દુ:ખાવા બિલકુલ શાંત થઈ ગયા.
આથી રાજા આચાર્યના ભક્ત બની ગયા અને આહાર આદિ ખૂબ પ્રમાણમાં આપવા લાગ્યા.
આ દૃષ્ટાંતમાં જો કે કેાઈ દ્વાષ નથી. કેમકે રાજાને જૈનધર્મી બનાવ્યેા, પરંતુ ભિક્ષા મેળવવા માટે મત્રના ઉપયેગ કરે તે પહેલા દૃષ્ટાંતમાં કહ્યા મુજબ દોષો લાગે.
ઇતિ દ્વાદશ-ત્રયેશ વિદ્યા-મંત્રપિંડદાષ નિરૂપણ