________________
: ૧૪ :
6
વિશેષમાં અમેએ શ્રી પિડનિયુક્તિગ્રંથ અને શ્રી પિ’ડવિશુદ્ધિગ્રંથને અનુસાર ખાળ જીવાને વિશેષ ઉપકારક થાય તે માટે ખડ઼ે વિસ્તાર નહિ તેમ બહુ સંક્ષેપમાં નહિ તે રીતે સરળ ગુજરાતીમાં · શ્રી પિડનિયુક્તિ પરાગ નામના આ ગ્રંથ તૈયાર કરેલ છે. આ ગ્રંથમાં અન્ને ગ્રંથામાંથી થઈને ૧૦૭ ગાથાએ લીધી છે. તે તે ગાથા ક્યા ગ્રંથની કઈ ગાથા છે, તે માટે શ્રી પિડનિયુક્તિની ગાથા નીચે (પિ નિ ) અને શ્રી પિડવિશુદ્ધિની ગાથા નીચે (પિ. વિ.) લખી ગાથાના નખર દર્શાવેલ છે.
•
ચારિત્રધર્મની પુષ્ટિ માટે નિર્દોષ આહાર લેવાનું જણાવેલ છે. જો તેવા નિર્દોષ આહારથી ચારિત્રધમ ની પુષ્ટિ થતી ન હોય તે આહાર લેવાનું પ્રત્યેાજન નથી. કહ્યું છે કે ‘ હરૢતે ખ્વતે साधुः, साधुरेव न लभ्यते । अलब्धे तपसो वृद्धिर्लब्धे तु प्राणધાળમ્ ।’ ગોચરી કરતાં જે શુદ્ધ આહાર મળી જાય તે સારૂં છે અને ન મળે તે પણ સારૂ જ છે કેમકે ન મળે તે તપની વૃદ્ધિ થાય અને મળે તે પ્રાણાનું ધારણ થઈ શકે. અર્થાત્ મળે તે સંયમવૃદ્ધિ અને ન મળે તે તપે વૃદ્ધિ
સ'સારનેા ત્યાગ કરી સયમજીવન સ્વીકાયુ એટલે સાધુએ સઘળાં સાવદ્યાગાના ત્યાગ કર્યાં છે. શરીરને ટકાવવા માટે આહારની જરૂર પડે તેા ઉદ્ગમ, ઉત્પાદના અને એષણાના ઢાષાથી રહિત આહાર મેળવવા માટે મુનિએ યત્ન કરવાના છે.
ઉદ્ગમ અને ઉત્પાદનાની પરીક્ષા ગવેષણા દ્વારા થઈ શકે છે. એષણાની પરીક્ષા ગ્રહણુ એષણાથી થઈ શકે છે.