________________
: ૧૫ : સંજનાદિ પાંચ દ ની પરીક્ષા ગ્રાસ એષણાથી થઈ શકે છે.
પિંડનિયુક્તિ ગ્રંથમાં મૂલ ગ્રંથકારે દ્વાર ગાથામાં આઠ અધિકાર કહ્યા છે. ૧. ઉગમ, . ઉત્પાદન, ૩. એષણ, ૪. સજના, ૫. પ્રમાણ, ૬. અંગાર, ૭. ધૂમ્ર અને ૮. કારણ
જ્યારે આ અધિકારોને ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજે ઉદ્દગમના સેળ, ઉત્પાદનના સેળ, એષણુના દશ એમ ગેચરીના બેતાલીસ દે તથા સાજના, પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણ આ (પાંચના) પાંચ માંડલીના દેશે એમ ૪૭ દેશે કહેલ છે. તે સાધુ સમાજમાં ગોચરીને ૪૨ દેશે અને માંડલીના ૫ દે તરીકે પ્રસિદ્ધ છે.
ઉદ્દગમના સેળ દેશે ગૃહસ્થથી લાગે છે. ઉત્પાદનના સેળ દેશે સાધુથી લાગે છે. એષણાના કશ દે સાધુ અને ગૃહસ્થથી લાગે છે.
માંડલીના પાંચ દે સાધુને ગોચરી વાપરતા લાગે છે. - આથી સાધુએ ઉદ્દગમના મેળ દેશે અને ઉત્પાદનના સેળ દેશે એમ બત્રીસ દે ટાળીને શુદ્ધ આહારની ગષણ-તપાસ કરવી જોઈએ, એષણના દશ દોષ ટાળીને ગ્રહણએષણા-આહારગ્રહણ કરે જોઈએ અને માંડલીના પાંચ દે ટાળીને ગ્રાસએષણ-આહાર વાપરવું જોઈએ. આ રીતે શુદ્ધ આહાર દ્વારા શરીર ટકાવવું જોઈએ, પણ દોષિત આહારથી શરીરને ટકાવવાની લેશ પણ ઈચ્છા કરવી ન જોઈએ.