SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ | નિ વે ૬ ના આ જંબુસ્વામિ જૈન મુક્તાબાઈ જ્ઞાનમંદિર તરસ્થી શ્રી આત્મ-કમલ-દાન-ગેમ-જંબુસૂરિજી જૈન ગ્રન્થમાલાના ૫૧ મા મણકા તરીકે આ શ્રી પીંડનિયુક્તિપરાગ નામને દલદાર ગ્રન્થ પ્રગટ કરતાં અને અતીવ આનંદ થાય છે. આ ગ્રન્થ પૂ. સાધુ-સાધ્વીજી મહારાજેએ ગૃહસ્થને ત્યાંથી નિર્દોષ ભિક્ષા કેવી રીતે મેળવવી? તેમાં કઈ કઈ રીતે ક્યા કયા દે ઉત્પન્ન થાય છે? શુદ્ધ ગૌચરી લાવીને પણ કઈ રીતે મકાનમાં વાપરવી? કે જેથી સંયમમાં કઈ દેષ ન લાગે, એ વિષયને છે. મૂલ આગમ ગ્રન્થનું ગુર્જર ભાષામાં આ અવતરણ કરેલું છે. એના કર્તા પૂ૦ ઉપકારી આગમપ્રજ્ઞ આચાર્ય ગુરૂદેવ શ્રીમદ્વિજયજબૂસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી નિત્યાનંદવિજયજી મહારાજ છે. તેઓ પિતે તપસ્વી ઉપરાંત આવા જ્ઞાન-ધ્યાનરક્ત અને સાહિત્યપ્રેમી છે. ગત વર્ષમાં તેમણે ૩૧ ઉપવાસની તપશ્ચર્યા શ્રી સિદ્ધગિરિજીના ચાતુર્માસમાં શ્રી પર્વધિરાજ પૂર્વે કરી હતી. શ્રી વર્ધમાન તપની ઓળીઓ લગભગ ચાલુ હોય છે. હાલમાં જ તેઓએ ૭૧ મી એળીનું પારણું સુખશાતાથી આરિલાભુવનમાં કર્યું છે. તેમની કસાયેલી કલમથી લખાયેલે આ ગ્રન્થ પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજે
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy