________________
': ૧૪૭ :
આ સાંભળીને શેવાળની પત્નિને પણ સાધુ પ્રત્યે ગુસ્સો . આવ્યું અને સાધુ પ્રત્યે જેમ તેમ બેલવા મંડી પડી, ઉધ ઓછું જેમાં બાળકોને પણ લાગ્યું કે “આટલા દૂધમાં અમારે શું થશે?” આથી બાળકે રૂદન કરવા લાગ્યા. - ઘરમાં આવી પરિસ્થિતિ થતાં ગોવાળને ગુસ્સે વધી પડ્યો અને સાધુને મારવા માટે ઘરમાંથી નીકળે. સાધુ જે માગે ગયા હતા તે માગે ઝડપથી જવા લાગે. | મુનિ તે ઈર્યાસમિતિને શેધતાં આગળ જઈ રહ્યા છે, કઈ કારણ પ્રસંગે મુનિએ પાછળ નજર કરી તે ક્રેધથી ધમધમતે ગોવાળ આવતે જે. મુનિ વસ્તુ પરિસ્થિતિ સમજી ગયા કે “ગોવાળીયાની મરજી વિરૂદ્ધ દૂધ લીધું છે એટલે મારવા માટે આવતે લાગે છે.
ગોવાળીએ જે નજીક આવ્યો એટલે મુનિએ કહ્યું કે ભાગ્યવાન ! તારા શેઠના આગ્રહથી તે વખતે મેં દૂધ લીધું હતું, પરંતુ તારું જેટલું દૂધ હેય તેટલું ખુશીથી આમાંથી પાછુ લઈ લે.”
મુનિના મધુર વચન સાંભળતા ગોવાળીઆને ગુસ્સે શાંત થઈ ગયે.
ગોવાળીઆએ મુનિને કહ્યું કે “હે સાધુ! હું તમને મારવા માટે આવ્યું હતું, પરંતુ તમારા વચનરૂપી અમૃતનું સિંચન થવાથી મારે ગુસ્સો શાંત થઈ ગયું છે, માટે ખુશીથી આ દૂધ તમે વાપરજે, પરંતુ બીજી વાર આવી રીતે કેઈની ઈચ્છા વિરૂદ્ધ કઈ વસ્તુ લેશે નહિ.”