________________
: ૧૪૮ :
આમ કહીને ગૈાવાળીઓ પાતાના સ્થાને પાઠે ગયા. સાધુ પેાતાની વસતિમાં ગયા.
આદેશ્વ ભિક્ષા લેવામાં થતા અન
માલિક ખલાત્કારે પેાતાના આશ્રિત આદિ પાસેથી વસ્તુ લઇને સાધુને આપે તે વસ્તુના માલિક નીચે પ્રમાણે વર્તાવ કરે. ૧ માલિક પ્રત્યે રાષાયમાન થાય અને જેમ તેમ ખેલવા લાગે અથવા સાધુ પ્રત્યે રાષાય઼માન થાય.
૨ માલિકને કહે કે આ વસ્તુ દૂધ વગેરે મારા હક્કનું છે, શા માટે બલાત્કારે લઇ લેા છે ? મેં મહેનત કરીને બદલામાં આ દૂધ મેળવેલું છે. મહેનત કર્યા વિના તમે કઇ આપતા નથી. તે તમે શા માટે દૂધ છીનવી લે છે ? આછા દૂધમાં અમારૂં પેષણ શી રીતે થાય. માટે આ દૂધ લેવા નહિ ઘઉં વગેરે મલે.’
આથી પરસ્પર ઝગડા થાય.
દ્વેષ વધે, ગેાવાળીઆ આદિ શેઠ આદિને ત્યાં ધન આદિની ચારી કરે.
શેઠ આદિને કદાચ મારી ચે નાખે વગેરે સાધુ નિમિત્તે દાષા થાય.
૩ મુનિ પ્રત્યે દ્વેષ રાખે, મુનિને તાડન કરે કે મારી નાખે. ૪ વસ્તુના માલિકને અપ્રીતિ થાય.
૫ તે વસ્તુ નહિ મલવાથી તેને અંતરાય થાય, તેથી સાધુને તેના દાષ લાગે. ઉપરાંત અદત્તાદાનના દોષ પણ લાગે, તેથી મહાવ્રતનું ખ`ડન થાય.