________________
: ૧૮૩ :
ખરડાએલા હાથ, ખરડાએલું ભાજન અને સાવશેષ દ્રવ્ય તથા નિરવશેષ દ્રવ્યના યેાગે આઠ ભાંગા થાય છે.
૧ ખરડાએલા હાથ, ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય (બાકી રહેવું) નિરવશેષ દ્રવ્ય (માકી ન રહેવું)
૨
સાવશેષ દ્રવ્ય
નિરવશેષ દ્રવ્ય
સાવશેષ દ્રવ્ય
નિરવશેષ દ્રશ્ય
સાવશેષ દ્રવ્ય
નિરવશેષ દ્રવ્ય
3
૪
७
"9
૫ નહિ,
99
,,
"9
99
..
"9
99
,,
નહિ
99
નહિ
""
""
ખરડાયેલું
,,
""
""
""
,,
99
,,
27
""
99
""
99
99
આ આઠ ભાંગામાં ૧-૩-૫-૭માં ભાંગાનું લેવું ક૨ે. ૨-૪-૬-૮ માં ભાંગાનું લેવું કલ્પે નહિ.
હાથ, પાત્ર, કે હાથ અને પાત્ર બન્ને, ગૃહસ્થે સાધુને આવતાં પહેલાં તેના પેાતાના માટે ખરડાએલા હાય પણ સાધુ માટે ન ખરચ્યા હોય, તેમાં પશ્ચાત્કમ હાતું નથી અને જેમાં દ્રવ્ય બાકી રહેતું હાય, તેમાં સાધું માટે હાથ કે પાત્ર ખરડયું હાય તા પણ સાધુ નિમિત્તે ધાવાનું થતું નથી, માટે સાધુને લેવું કલ્પી શકે.
ઇતિ નવમ લિસઢાષ નિરૂપણ