SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૭૦ : અપકાયને આરંભ થાય, ચૂલો સળગાવતી હોય તે તેઉકાયને આરંભ થાય, પંખ નાખતી હોય કે બસ્તીમાં પવન ભરતી હોય તે વાયુકાયને આરંભ થાય, શાક સમારતી હોય તે વનસ્પતિકાયને આરંભ થાય, મસ્યાદિ છેદન કરતી હોય તે ત્રસકાયને આરંભ થાય. આ રીતે આરંભ કરનાર ભિક્ષા આપતા હોય તે તેમની પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. ૩૧ લિસહસ્ત–દહીં આદિથી ખરડાએલ હાથ હોય તે તેની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ. હાથ ખરડાએલ હોય તે હાથ ઉપર જીવજંતુ લાગેલા હોય તે તેની વિરાધના થાય માટે કપે નહિ. ૩ર લિપ્ત માત્ર–દહીં આદિથી જે વાસણ ખરડાએલું હેય તે વાસણથી આપે તે લેવું કલ્પ નહિ ૩૩ ઉવર્તતી–મેટું, ભારે કે ગરમ વાસણ આદિ ઉપાડીને ભિક્ષા આપે તે લેવી કપે નહિ. - મોટું વાસણ વારંવાર ફેરવવામાં ન આવે એટલે તે વાસણની નીચે મંકડા, કીડી વગેરે આવીને રહ્યા હોય તે તે ઉપાડીને આપે તે પાછુ મૂકતા તેની નીચેના તે કીડા, મકડા હેય તે ચગદાઈ જાય. વાસણ ઉપાડતાં કીડી, મંકડા આદિ હાથ નીચે દબાઈ જાય, ઉપાડતાં કષ્ટ પડે, દાઝે કરે ઈત્યાદિ દે રહેલા છે. માટે મોટા વાસણ આદિ ઉપાડીને આપે તે તે ભિક્ષા લેવી કલ્પ નહિ. ૩૪ સાધારણ–ઘણાની માલિકીવાળી વસ્તુ બધાની રજા સિવાય આપતા હોય તે તે ભિક્ષા લેવી કપે નહિ,
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy