________________
: ૨૭ : છેષ આદિ દેશે થાય, માટે ન કપે.
૩૫ ચેરેલું–ચેરીછુપીથી અથવા ચોરેલું આપતા હેય તે તેવી ભિક્ષા લેવીન કલ્પે. | નેકર પુત્રવધુ આદિએ ચોરી છૂપીથી આપેલું સાધુ લે અને પાછળથી તેના માલિક કે સાસુ આદિને ખબર પડે તો તેને મારે, બાંધે, ઠપકે આપે વગેરે દે થાય માટે તે આહાર સાધુને કલ્પ નહિ.
૩૬ પ્રાતિકા–લહાણી કરવા માટે એટલે બીજાને આપવા માટે મૂલ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલું હોય તે આપે તે સાધુને લેવું ક૯પે નહિ.
૩૭ સપ્રત્યપાય–આહાર આપતાં આપનારને કે લેનારના શરીરે કેઈ અપાય-નુકશાન થાય એમ હોય તે લેવું કપે નહિ.
આ અપાય-છપર, નીચે અને તીર્જી એમ ત્રણ પ્રકારે. જેમકે ઉભા થવામાં માથા ઉપર ખીંટી, બારણુ વાગે એમ હેય, નીચે જમીન ઉપર કાંટા, કાચ આદિ પડેલ હેય તે વાગવાને સંભવ હોય, આજુ બાજુમાં ગાય, ભેંસ વગેરે હેય અને તે ઈંગડુ મારે એ સંભવ હોય, અથવા ઉચે છાપરામાં સર્ષ આદિ લટકતા હોય તે ઉભા થતાં કરડે એમ હેય તે સાધુએ ભિક્ષા લેવી કપે નહિ.
૩૮ અન્ય ઉદેશ–કાઉંટિકાદિ ભિક્ષાચરે વગેરેને આપવા માટે અથવા બલિ આદિને માટે રાખેલો આહાર સાધુને લેવે કપે નહિ.