________________
: ૧૭૨ :
આવા આહાર ગ્રહણ કરવામાં અદ્યત્તાદાનના દોષ લાગે. કેમકે તે આહાર તે કાટિકાદિને માટે કપેલે છે. વળી ગ્લાન આદિ સાધુને ઉદ્દેશીને આહાર આપ્યા હોય તે. ગ્લાન આદિ સિવાય બીજાને વાપરવા ક૨ે નહિ, પરંતુ જો એમ કહ્યું હોય કે ‘તે ગ્લાન આદિ ન વાપરે તે ખીજા ગમે તે વાપરો.’ તે તે આહાર બીજાને વાપરવા કહ્યું. તે સિવાય કલ્પે નહિ.
૩૯ આભાગ—સાધુને ન ક૨ે તેવી વસ્તુ જાણી જોઇને આપે તે તે લેવી કલ્પે નહિ,
કાઇને એમ વિચાર આવે કે ‘ મહાનુભાવ સાધુએ હંમેશાં લુજી, સુકુ પાકુ ભિક્ષામાં જે મળે તે વાપરે છે, તા ઘેબર આદિ મનાવીને આપું કે જેથી તેમના શરીરને ટેકા મળે, શક્તિ વગેરે આવે.’ આવા વિચાર કરીને ઘેબર આદિ અના વીને સાધુને આપે, અથવા કાઇ દુશ્મન, સાધુના નિયમ ભંગ કરાવવાના ઇરાદાથી અનેષણીય બનાવીને આપે. જાણી જોઇને આધાક આહાર આદિ આપે તે સાધુને તેવા આહાર લેવા કલ્પે નહિ.
૪૦ અનાભાગ—અજાણતાં સાધુને કલ્પે નહિ તેવી વસ્તુ આપે તેા તે લેવી કલ્પે નહિ.
૨૬ થી ૪૦ ઢાષામાં અપવાદ નથી. અર્થાત્ ૨૬ થી ૪૦ સુધીના દોષવાળી ભિક્ષા સાધુને કલ્પે નહિ.
કૃતિ ષષ્ટ દાયકાષ નિરૂપણ