________________
: ૧૨૨ :
પ્રકારના દાષા રહેલા છે, માટે સાધુએ ઉધારે લાવેલી ભિક્ષા વહેારવી નહિ.
શકા—આવી પ્રામિત્ય એટલે ઉધારે લાવેલી ભિક્ષા તા ખાસ લેવી જોઇએ. કેમકે પરપરાએ તે દીક્ષાનું કારણ અને.
સમાધાન—સમ્મત સાધુ જેવા ગીતા, વિશિષ્ટ જ્ઞાનવાળા, દેશના આપવામાં કુશળ કોઈક જ હાય, બધા ન હોય તથા દીક્ષા લેનાર પણ કાઈક,જ હાય બધા ન હોય. માટે ઉધારે લાવેલી વસ્તુ લેવાથી દાસત્વ આદિ દોષા રહેલા છે. તેથી તેવા આહાર લેવા ન જોઈએ.
તેલની માફક વસ્ત્ર વગેરે પણ ઉધારે લાવેલા લેવામાં વિશેષ દાષા રહેલા છે, માટે તેવાં વસ્ત્રાદિ પણ લેવાં નહિ.
લેાકેાત્તર પ્રાંમિત્ય સાધુ સંબંધી
લાકાત્તર પ્રામિત્ય એ પ્રકારે ૧. અમુક ટાઇમ પછી પાછું આપવાની શરતે વસ્ત્ર પાત્ર વગેરે સાધુ પાસેથી વાપરવા લેવું. અને ૨. આના જેવું બીજી વજ્ર આદિ પાછુ આપવાની કમ્મુલાત કરીને વસ્ત્ર આદિ લેવું.
૧. અમુક ટાઇમ પછી વજ્ર આદિ પાછુ આપવાનું નક્કી કરીને વસ્ત્ર આદિ લીધું હાય તા તે વસ્ત્ર આદિ પાછા આપવાના ટાઈમમાં જીણું થઈ જાય, ફાટી જાય, કે ખાવાઇ જાય કે કાઈ લઈ જાય તેથી તેને પાછુ નહિ આપવાથી બાલાચાલી વગેરે થાય, માટે આ રીતે વસ્ત્ર આદિ લેવું નહિં.