________________
: ૧૧
"
સાધુએ કહ્યું કે અકાય આદિ જીવની વિરાધનાના
દોષ લાગે.’
શેઠે પૂછ્યું કે ‘ તમા ક્યાં ઉતર્યાં છે ??
સાધુએ કહ્યું કે ‘હજુ કાઇ જગ્યા મલી નથી.’
શેઠે પેાતાના મકાનના એક ભાગ સાધુને ઉતરવા 'માટે આપ્યું.
મુનિ રાજ શેઠ આદિને ધર્મના ઉપદેશ આપે છે, ઉપદેશ સાંભળી શેઠે સમ્યક્ત્વ સહિત શ્રાવકનાં વ્રતે ગ્રહણ કર્યાં. શેઠ શ્રાવક બન્યા.
6
એક વખત ધ દેશના આપતાં મુનિએ વાસુદેવ આદિ પુરુષાના અનેક પ્રકાંના અભિગ્રહેાનું વર્ણન કર્યું. જેમાં કૃષ્ણ વાસુદેવે નિયમ લીધા હતા કે · મારા પુત્ર આદિ જે કોઇ દીક્ષા લેવા તૈયાર થાય તેને મારે રાકવા નહિ. તેમના કુટુંબને જે પ્રકારની સહાયની જરૂર હશે તે મારે પુરી પાડવી.’ ઇત્યાદિ ઉપદેશ આપ્યા.
આ સાંભળી શિવદેવ Âઠે પણ અભિગ્રહ લીધે કે મારા ઘરમાંથી પણ જો કાઈ દીક્ષા લેવા તૈયાર થાય તે હું રોકીશ નહિ.’
'
શેઠે નિયમ લીધા એટલે શેઠના મેટા પુત્ર અને મુનિની બહેન (જેને શેઠની દાસી તરીકે રહેવું પડયું હતું. ) દીક્ષા લેવા માટે તૈયાર થયાં. શેઠે ખન્નેને દીક્ષા અપાવી.
પ્રામિત્ય દોષવાળી ભિક્ષા લેવાથી દાસત્ત્વાદ્ધિ અનેક