________________
: ૧૨૮: એકને લાંબુ હોય અને બીજા પાસે ટુંકુ હોય તે બારેબાર અદલ બદલ નહિ કરતાં આચાર્ય કે ગુરુ પાસે બન્નેએ વાત કરીને પિતપોતાનાં વસ મૂકવાં. એટલે ગુરુ જાતે જ અદલે બદલે કરી આપે, જેથી પાછળથી કલહ વગેરે થાય નહિ.
આ રીતે અમુક વસ્ત્ર આપીને તેના બદલે પાવાદિને અદલબદલ કરે તે અન્યદ્રવ્ય કેત્તર પરાવર્તિત કહેવાય.
ઈતિ દશમ પરાવર્તિત દોષ નિરૂપણ