________________
૧૧ અભ્યાહત દોષ गिहिणा सपरग्गामाइ आणि अभिहडं जइणट्ठा । तं बहुदोस नेयं पायडछनाइबहुभेयं ॥ ४० ॥
- ' (પિં. વિ. ૪૬) સાધુને વહેરાવવા માટે સામે લાવેલ આહાર આદિ તે અભ્યાહતદષવાળા કહેવાય.
સાધુ રહેલા હોય તે ગામમાંથી કે બીજા ગામથી ગૃહસ્થ સાધુને આપવા માટે ભિક્ષાદિ લાવે તેમાં ઘણું દે રહેલા છે. લાવવાનું પ્રગટ, ગુપ્ત વગેરે ઘણા પ્રકારે હેય. મુખ્ય બે ભેદ. ૧. અનાચણ અને ૨. આચાણ.
અનાચીણું એટલે સાધુને લેવે ન કપે તે રીતે સામે લાવેલ. આશીર્થ એટલે સાધુને કલ્પે તે રીતે સામે લાવેલ.
અનાચીર્ણના આઠ પ્રકારે ૧. સાધુને ખબર ન પડે તે રીતે લાવેલ. ૨. સાધુને ખબર પડે તે રીતે લાવેલ.