________________
: ૧૩૧ :
૭. સાધુને ખખર પડે તે રીતે બીજા ગામથી લાવેલા. ૮. સાધુને ખખર પડે તે રીતે તે જ ગામથી લાવેલા. ગામમાંથી લાવવાના પ્રકારો
સાધુ ગામમાં ભિક્ષાએ ગયા હોય ત્યારે
૧. ઘર બંધ હાય તેથી વહેારાવવાના લાભ મળ્યેા ન હાય. ૨. રસાઇ થઇ ન હેાય તેથી લાભ મળ્યે ન હાય.
૩. રસેાઈ રાંધતા હાય તેથી લાભ મળ્યા ન હાય. ૪. સ્વજન આદિ લેાજન કરતા હાય તેથી લાભ મળ્ય ન હાય.
૫. સાધુ ગયા બાદ કેઇ સારી વસ્તુ આવી ડાય એટલે લાભ લેવાનું મન થાય.
૬. શ્રાવિકા નિદ્રામાં હોય કે કોઈ કામમા હાય વગેરે કારણેાએ શ્રાવિકા આહાર લઇને ઉપાશ્રયે આવે અને જણાવે કે ‘આ કારણથી મને લાભ મળ્યેા નથી, માટે હવે મને લાભ આપે.’
આમ સાધુને ખબર પડે તે રીતે તે ગામમાંથી લાવેલ કહેવાય.
આ પ્રમાણે બહારગામથી લાભ લેવાની ઈચ્છાથી આવીને વિનતિ કરે. તે સાધુને ખબર પડે તે રીતે ખીજા ગામથી લાવેલું કહેવાય.
સાધુને ખુખર ન પડે તેમ શી રીતે લાવે ? તે સમજાવવા ષ્ટાંત કહે છે.