________________
[: ૪૮ : સાધર્મિકનું વિસ્તારથી સ્વરૂપ અને
તેમાં કણ્ય અકધ્યપણું ૧ નામ સાધમિક–કેઈ માણસ પોતાના પિતા જીવતા હોય ત્યારે કે મૃત્યુ પામ્યા બાદ તેમના અનુરાગથી તે નામવાળાને આહાર આપવાની ઈચ્છા કરે, એટલે તે સંકલ્પ કરે કે “જે કઈ દેવદત્ત નામના ગૃહસ્થ કે ત્યાગી હોય તે બધાને મારે ભેજન તૈયાર કરીને આપવું.”
જ્યાં આ સંક૯૫ હેય તે દેવદત્ત નામના સાધુને તે ભજન કલ્પે નહિ, પરંતુ તે નામ સિવાય બીજા નામવાળા સાધુઓને કહપે.
જે તે ગૃહસ્થ એ સંકલ્પ કર્યો હોય કે “મારે દેવદત્ત નામના ગૃહસ્થને ભેજન આપવું.” તે દેવદત્ત નામના સાધુએને પણ તે ભજન કલ્પી શકે.
આ પ્રમાણે “દેવદત્ત નામના શ્રમણ, પાખંડી, સૌગતા, સરજસકેને ભેજન આપવું” એ સંકલ્પ હોય તે, આમાં સાધુનું પણ ભેગું આવી જતું હોવાથી દેવદત્ત નામના સાધુઓને ન કલ્પે. પરંતુ “શ્રમણ-જૈન સાધુ સિવાયના દેવદત નામના પાંખડી, સરજક, સૌ તેને આપવું. એ સંકલ્પ હેય તે દેવદત્ત નામના સાધુઓને કલ્પી શકે. સાધુને જુદે કે મિશ્રમાં ઉદ્દેશ આવી જતે હેય તે ન કલ્પે. તે સિવાય કલ્પ.
જે તેણે એ સંકલ્પ કર્યો હોય કે “દેવદત્ત નામના જૈન સાધુને મારે આહાર આપવો.” તે દેવદત્ત નામના સાધુને તે ન કલ્પે ઉપરાંત બીજા નામવાળા કેઈ પણ સાધુઓને પણ