________________
L: ૨૪ : આઠ પ્રકાર તે આઠ પ્રવચન માતા. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ.
નવ પ્રકારે તે-નવ બ્રહ્મચર્યની વાડ. દસ પ્રકારે તે—ક્ષમા આદિ દશ પ્રકારને યતિધર્મ.
આ દશ પ્રકારને પ્રશસ્ત ભાવપિંડ શ્રી તીર્થકર ભગવતેએ કહે છે. અપ્રશસ્ત ભાવપિંડ
એક પ્રકાર તે અસંયમ (વિરતિને અભાવરૂપ) બે પ્રકારે તે–અજ્ઞાન અને અવિરતિ. ત્રણ પ્રકારે તે–મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ. ચાર પ્રકારે તે–ધ, માન, માયા અને લેભ.
પાંચ પ્રકારે તે–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ.
છ પ્રકારે તે–પૃથ્વીકાય-અપકાય તેઉકાય-જયુકાય વનસ્પતિકાય અને ત્રણકાની વિરાધના.
સાત પ્રકારે તે–આયુષ્ય સિવાય સાત કર્મોનાં બંધના કારણભૂત અધ્યવસાયે.
આઠ પ્રકારે તે–આઠે કર્મોના બંધના કારણભૂત અધ્યવસાયે.
નવ પ્રકારે તે બ્રાહાચર્યની નવ ગુપ્તિનું પાલન ન કરવું તે