________________
: ૨૭ :
૧૦
૧૧
૧૨
૧૩
परियहिए अभिडे उभन्ने मालोहडे इअ ।
૧૪
૧૫
૧૬
'अच्छिज्जे अणिसट्टे अच्झोयरए य सोळसमे ||११ ॥
(પિ. વિ. ૪)
૧ આધાકમ —સાધુને માટે જ જે આહાર આદિ કરવામાં આવ્યા હોય તે.
૨ ઉદ્દેશિક—સાધુ વગેરે બધા ભિક્ષાચરને ઉદ્દેશીને આહાર આદિ કરવામાં આવેલ હોય તે.
૩ પૃતિકમ—શુદ્ધ આહારની સાથે અશુદ્ધ આહાર ભેગા કરવામાં આવ્યા હાય તે.
૪ મિશ્ર—શરૂઆતથી ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે તૈયાર કરવામાં અન્યેા હાય તે.
૫ સ્થાપના—સાધુને માટે આહારાદિ રાખી મૂકવા તે. ૬ પ્રાકૃતિકા—સાધુને વહેરાવવાના લાભ મળે તે હેતુથી લગ્ન વગેરે પ્રસંગ વહેલા કે મેડાં કરવાં તે.
૭ પ્રાદુષ્કરણ—સાધુને વહેારાવવા માટે અધારૂં દૂર કરવા ખારી, બારણાં કરવાં અથવા વીજળી, દીવા વગેરેને પ્રકાશ કરવા તે.
૮ ક્રીત—સાધુને વહેારાવવા માટે વેચાતુ લેવું તે. ૯ પ્રાચિત્ય—સાધુને વહેારાવવા માટે ઉધારે લાવવું તે. ૧૦ પરિવર્તિત—સાધુને વહેરાવવા માટે વસ્તુને અદલે બદલા કરવા તે.