________________
: ૨૮ : ૧૧ અભ્યાહુત–સાધુને વહેરાવવા માટે સામે લઈ જાતે
૧૨ ઉભિન્ન–સાધુને વહરાવવા માટે માટી વગેરે સીલ લગાવેલી હોય તે તેડીને આપ તે.
૧૩ માલાહત–ભોંયરું કે માળ ઉપરથી લાવીને આપવું તે.
૧૪ આછે–પુત્ર, નેકર આદિ પાસેથી બળજબરીથી ઝુંટવી લઈને આપવું તે.
૧૫ અનિસૃષ્ટ–ઘણાની માલિકીની વસ્તુ બીજાની રજા વગર એક જણે આપવી તે.
૧૬ અધ્યવપૂરક–પિતાના માટે રસેઈની શરૂઆત કર્યા પછી, સાધુને માટે તેમાં અધિક નાખેલું આપવું તે.
(૧) આધાકર્મ દોષ આધાકર્મના દ્વારે૧ આધાકમના એકાર્થિક નામે, ૨ કેના માટે કરેલું આધાકમ થાય? ૩ આધાકર્મનું સ્વરૂપ.
૪ પરપક્ષ (ગૃહસ્થ), સ્વપક્ષ (સાધુ-સાધ્વી) સ્વપક્ષમાં અતિચાર આદિ પ્રકાશે.
૧ આધાકનાં એક અથવાળાં નામો ૧ આધાકર્મ, ૨ અધીકમ ૩ આત્મજ્ઞ, અને ૪ આત્મક”.
૧ આધાકમ—એટલે “સાધુને હું આપીશ” આવે.