________________
: ૨૧૧ :
લાડુ મળતા નથી. ભમતાં ભમતાં એ પ્રહર વીતી ગયા પણ લાડુ મળ્યા નહિ, એટલે ધ્યાન લાડુમાં હાવાથી મગજ ખસી ગયું. પછી તા ઘરમાં પ્રવેશ કરતાં ‘ધર્મલાભ’ને બદલે ‘સિંહકેસરા' એલવા લાગ્યા. આમને આમ આખા દિવસ પુરા થયા, પણ સિંહકેસરી લાડુ મળ્યા નહિ. રાત્રી પડી પણ ફરવાનું તે ચાલુ રાખ્યું. રાત્રીના બે પ્રહર વ્યતીત થયા હશે ત્યાં એક ગીતા અને હાંશીઆર શ્રાવકના ઘરમાં ‘સિ’હુંકેસરા ’ ખેલતાં પ્રવેશ કરી.
શ્રાવકે વિચાર કર્યાં ‘દિવસે ક્રૂરતા સિ’હકેસરીએ લાડવા મળ્યા નથી, તેથી મગજ ખસી ગયુ લાગે છે. જો સિ’હકેસરી લાડવા મળે તા ચિત્ત સ્વસ્થ બની જાય. ’
,
આમ વિચાર કરીને શ્રાવકે પધારે મહારાજ, ' સિંહુકેસરીયા લાડવાના ભરેલે ડગે લઈને તેમની પાસે આવીને કહ્યુ કે ‘લે। મહારાજ સિંહકેસરીયા લાડવા, ગ્રહણ કરી મને લાભ આપે.’
6
મુનિએ લાડવા ગ્રહણ કર્યા. યાત્રામાં સહકેસરીઆ લાડવા આવતાં તેમનું ચિત્ત સ્વસ્થ થઇ ગયું.
શ્રાવકે મુનિને પૂછ્યું કે ‘ભગવન્! આજે મે પુરિમનું પચ્ચક્ખાણ કયુ" છે, તે તે પુરૂં થયું કે નહિ ? ’
સુવ્રતમુનિએ ટાઇમ જોવા માટે આકાશ તરફ જોયું, તે આકાશમાં અનેક તારાનાં મડળે! જોયાં અને અર્ધીરાત્રી થયાનું જાણ્યું.