________________
૧ લાભિપડદોષ
गिहिस्समिमं निद्वाइ तो बहु अडड़ लोभेण ||६५ | ( પિ.વિ. ૬૯ )
રસની આસક્તિથી · સિંહુંકેસરીયા લાડું, ઘેખર આદિજ આજે હું ગ્રહણ કરીશ.' આવે વિચાર કરી ગેચરીએ જાય, ખીજું મળતું હોય તે ગ્રહણ ન કરે પણ પાતાની ઇચ્છિત વસ્તુ મેળવવા માટે ધણું ભમે, અને ઇચ્છિત વસ્તુ પોતાના જોઈતા પ્રમાણમાં મેળવે. તે લેાપિડ કહેવાય. સાધુને આવી લાભપિ'ડદોષવાળી ભિક્ષા લેવી કલ્પે નહિ.
દૃષ્ટાંત
ચંપા નામની નગરીમાં સુવ્રત નામના સાધુ આવેલા હતા. એક વખત ત્યાં લાડુના ઉત્સવ હતા એટલે લેાકેા વિવિધ પ્રકારના લાડુ બનાવતા અને ખાતા.
સુવ્રત મુનિએ ગોચરીએ નીકળતાં મનમાં નક્કી કર્યુસ કે આજે તા સિંહકૈસરીઆ લાડુ ભિક્ષામાં મેળવવા.' ચંપાનગરીમાં એક ઘેરથી ખીજે ઘેર ફરે છે, પણ સિ'હુંકેસરીએ