________________
[: ૨૦૯ : “લેકેએ વિચાર્યું કે “આ રીતે નાટક ભજવાયા કરશે અને ક્ષત્રિએ દીક્ષા લીધા કરશે તે પૃથ્વી ક્ષિત્રિય બની જશે.” આથી નાટકની પ્રત અગ્નિમાં બાળી નાખી. જેથી તે નાટક ફરી ભજવાય નહિ.”
આ રીતે સાધુએ મુખ્ય ઉત્સર્ગ માગે માયાપિંડ ગ્રહણ કરે નહિ.
અપવાદ માગે, બિમારી, તપશ્ચર્યા, માસક્ષમણ, પ્રાદુર્ણક, વૃદ્ધ તથા સંઘ આદિના વિશેષ કારણે માયાપિંડ લઈ શકે.
ઈતિ નવમ માયાપિંડદોષ નિરૂપણ
૧ આષાઢાભૂતિનું દષ્ટાંત જુદા જુદા ગ્રંથોમાં જુદી જુદી રીતે આવે છે, અહીં “પિંડનિયુક્તિ' ગ્રંથને અનુસાર લખેલ છે.