SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૭૮: કહેવાય છે. અશનાદિ દ્રવ્ય દાતારની સત્તામાં હેય ત્યારે આપનારનું ગણાય અને લીધા પછી લેનારની સત્તાનું ગણાય. ૩ આપનારથી ભાવ અપરિણુત–જે અશનાદિના બે અથવા વધારેના સંબંધીનું હોય અને તેમાંથી એક આપતે હોય અને બીજાની ઈચ્છા ન હોય તે. ૪ લેનારથી ભાવ અપરિણુત–જે અનાદિ લેતી વખતે સંઘાટ્ટક સાધુમાંથી એક સાધુને અચિત્ત કે શુદ્ધ લાગતું હેય અને બીજા સાધુને સચિત્ત કે અશુદ્ધ લાગતું હોય તે. શંકા–સાધારણ અનિરુણ અને આપનારથી ભાવ અપરિણતમાં શું ફરક છે? સમાધાન–અનિરુદ્ધમાં બધા માલિક ત્યાં હાજર ન હેય ત્યારે તે સાધારણ અનિરુણ કહેવાય અને આપનાર ભાવ અપરિણતમાં માલિકે ત્યાં હાજર હેય. આટલો તફાવત છે. ભાવથી અપરિણત ભિક્ષા લેવી કપે નહિ. કેમકે તેમાં કલહ આદિ દેને સંભવ છે. દાતાના વિષયવાળું ભાવ અપરિણત તે ભાઈઓ અને સ્વામી સંબંધી છે, જ્યારે ગ્રહણ કરનાર વિષયવાળું ભાવ અપરિણત સાધુ સંબંધી છે. ઈતિ અષ્ટમ અપરિણતદોષ નિરૂપણ
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy