________________
૯ લિસદષ
दहिमाइलेवजुत्तं लित्तं तमगेज्झमोहओ इहयं । संसहमत्तकरसावसेसदव्वेहि अडभंगा ॥ ८७॥
| ( પિં. વિ. ૯૧) લિપ્ત એટલે જે અશનાદિથી હાથ, પાત્ર આદિ ખરડાય, જેવાં કે દહીં, દૂધ, દાળ આદિ વગેરે દ્રવ્ય લિપ્ત કહેવાય છે.
શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં દહીં, દૂધ, ઘી વગેરે લેપવાળા દ્રવ્ય સાધુને લેવા કપે નહિ. કેમકે ખરડાયેલા હાથ, વાસણ વગેરે ધાંધામાં પશ્ચાતકર્મ વગેરે દોષ લાગે છે, તથા રસની વૃદ્ધિ-આસક્તિપણું થવાનો સંભવ છે. ખરડાયેલા હાથ, ખરડાયેલું ભાજન, સાવશેષ (બાકી રહેલું) દ્રવ્યના આઠ ભાંગા થાય છે, અલેપવાળું લેવામાં દોષ ન લાગે. અપવદે લેપવાળું લેવું કલ્પી શકે.
શિષ્ય શંકા કરતો કહે છે–“લેપવાળું દહીં આદિ ગ્રહણ કરવામાં પશ્ચાતકર્મ આદિ દેશે થાય, માટે સાધુએ તેવું લેપવાળું દ્રવ્ય ગ્રહણ ન કરવું. એમ આપે કહ્યું તે પછી સાધુએ ભેજન કરવું જ નહિ, અર્થાત જ ઉપવાસ કરવા