________________
: ૧૬ :
આચ્છેદ્ય, અનિસૃષ્ટ, પ્રાદુરણુ, ક્રીત, પ્રામિત્ય, સૂક્ષ્મપ્રાકૃતિકા, સ્થાપનાના એ પ્રકારા. આ બધા વિશેાધિકાટના જાણવા.
ભિક્ષાએ ફરતાં પાત્રમાં પહેલાં શુદ્ધ આહાર ગ્રહણ કર્યો હાય, ત્યાર બાદ અનાભાગ આદિના કારણે વિશેાધિકેટિ દોષવાળું ગ્રહણ કર્યું. હાય, પાછળથી તેની ખખર પડે કે
6
આ તા વિશે।ધિકાટિદોષવાળું હતું,' તે ગ્રહણ કરેલા આહાર વિના જે નિર્વાહ થઇ શકે એમ હાય તા તે બધા (શુદ્ધ આહાર અને વિશેાધિ દોષવાળે!) આહાર પરઠવી દે. જો નિર્વાહ થઇ શકે એમ ન હેાય તા જેટલેા આહાર વિશેાધિ ઢાષવાળા હાય તેટલેા ખરાખર જોઇને કાઢી નાખે. હવે જો સરખા વણુ અને ગંધવાળા હાય એટલે એળખી શકાય એવા ન હેાય, કે ભેગા થઈ ગયેલા હાય, અથવા તેા પ્રવાહી હાય તા તે બધા પરઠવી દે. છતાં કાઈ સૂક્ષ્મ અવયવ પાત્રમાં રહી ગયા હાય તે પણ બીજો શુદ્ધ આહાર તે પાત્રમાં લાવવા કલ્પી શકે છે. કેમકે તે આહાર વિશેાધિકેડિટના હતા માટે.
વિવેક (પરઠવવું)ના ચાર પ્રકારા—દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને લાવ.
૧ દ્રવ્ય વિવેક—દોષવાળા દ્રવ્યના ત્યાગ કરવા તે. ૨ ક્ષેત્ર વિવેક—જે ક્ષેત્રમાં તે દ્રવ્યને ત્યાગ કરવા તે.
૩ કાલ વિવેક—ખખર પડે કે તુરત વિલંબ કર્યાં વિના ત્યાગ કરવા તે.
૪ ભાવ વિવેક—ભાવથી મૂર્છા રાખ્યા સિવાય તેના