________________
: ૧૫૯: अहाकम्मुद्देसिन चरमतिगं पूई मीसजाए य । बायरपाहुडिया वि य अज्झोयरए य चरिमदुगं ॥४८॥
(પિં. નિ. ૩૯૩) અવિશોધિકેટિ–૧. આધાકર્મ સર્વભેદ, ૨. વિભાગ ઉશના છેલ્લા ત્રણ ભેદ, સમુદ્દેશ, આદેશ અને સમાદેશ. ૩. બાદર ભક્તપાન પૂતિ. ૪. મિશ્રદોષના છેલ્લા બે ભેદ પાખંડી મિશ્ર અને સાધુમિશ્ર, પ. બાદર પ્રાકૃતિકા, ૬. અધ્યવપૂરકના છેલ્લા બે સ્વગૃહ પાખંડી અધ્યવપૂરક અને સાધુ અધ્યવપૂરક, મૂલ છ દેષમાંથી દશ ભેદ અવિધિ કેટીના છે. એટલે તેટલો ભાગ જુદ કરવા છતાં બાકીનું પણ સાધુને લેવું કે વાપરવું કલ્પી શકે નહિ. બાકીના બીજા દોષે વિશેધિકેટીના છે.
વિશેધિકેટિની ગાથા उद्देसियंमि नवगं उबगरणे जं च पूईयं होई । जावंतियमीसगयं च अज्झोयरए य पढमपयं ॥४९॥ (१) परियट्टिए अभिहडे अन्भिन्ने मालोहडे इय ।
રિકને ગરાસિ વાગોર જાય પામિરે આપના (૨) सहुमा पाहुडिया वि य ठवियगपिंडो य जो भवे दुविहो । તો વિ રાણી વિધિ મુળવત્ર થશા (૨)
| (પિ. નિ. ગાથા ૩૯૫ ની ટીકા) ઉસિકના નવ ભેદ, પ્રતિષ, વાવર્થિકમિશ્ર, યાવદર્શિક અધ્યવપૂરક, પરિવર્તિત, અભ્યાહુત, ઉભિન્ન, માલાપહત,