________________
: ૧૬૧ : ત્યાગ કરે છે. અથવા અસઠ સાધુ જેને દેલવાળું જુએ ને તેને ત્યાગ કરે.
પાત્રમાં ભેગી થઈ ગયેલી ગોચરી વગર નિર્વાહ થઈ શકે એમ હોય તો બધે શુદ્ધ અને દેજવાળે આહારને ત્યાગ કરે. નિર્વાહ થઈ શકે એમ ન હોય તે દેષવાળા આહારને ત્યાગ કરે.
અશુદ્ધ (વિશેધિકેટિ) આહાર ત્યાગ કરવાને વિધિ
અશુદ્ધ આહાર ત્યાગ કરવામાં નીચે મુજબ ચતુર્ભગી થાય. શુષ્ક અને આદ્ર, સરખે સરખી વસ્તુમાં પડેલું અને જુદી વસ્તુમાં પડેલું તેમાં ચાર પ્રકાર પડે. ૧ શુષ્કમાં શુષ્ક, ૨ શુષ્કમાં આદ્ર, ૩ આદ્રમાં શુષ્ક, ૪ આદ્રમાં આદ્ર,
૧. શુકમાં શુકશુષ્ક વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હેય. એટલે વાલ, ચણું વગેરે સુકા કહેવાય. હાલમાં ચણા પડ્યાં હોય છે કે ચણમાં વાલ પડ્યાં હોય તે તે સુખપૂર્વક જુદા કાઢી શકાય છે. ચણામાં ચણા કે વાલમાં વાલ પડ્યાં હોય તે જે જેટલા દષવાળા હોય તેટલા પ્રમાણમાં (ખ્યાલ હોય તેટલા) કપટ વિના જુદા કાઢી નાખવા, બાકીના કલ્પી શકે.
૨. શુષ્કમાં આદ્ર–શુષ્ક વસ્તુમાં આદ્ર વસ્તુ પડી હેય. એટલે વાલ, ચણા આદિ ભેગું ઓસામણ, દાળ આદિ પડયું હોય તે, પાત્રમાં પાણી નાખીને પાત્રુ નમાવીને બધું પ્રવાહી કાઢી નાખવું, બાકીનું કલ્પી શકે.