SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૩ : ૧ સંચાજનાઢાષ સચેાજના એટલે દ્રવ્ય ભેગાં કરવા. તે એ પ્રકારે ૧. દ્રવ્યથી ભેગું કરવું અને ૨ ભાવથી ભેગું કરવું. દ્રવ્યથી ભેગુ કરવું—બે પ્રકારે ૧. બ્રાહ્ય સંચાજના, ૨. અભ્યંતર સચાજના, બ્રાહ્ય સયાજના—સ્વાદની ખાતર એ દ્રવ્યા દૂધ, દહીં આદિમાં સાકર આદિ મેળવવી. તે ઉપાશ્રયની બહાર ગેાચરી ગયા હોય ત્યાં એ દ્રવ્યે ભેગાં કરવાં તે બ્રાહ્ય સચેાજના. અભ્યતર સાજના—ઉપાશ્રયમાં આવીને વાપરતી વખતે સ્વાદની ખાતર એ દ્રવ્ય ભેગાં કરવાં. તે ત્રણ પ્રકારે. ૧. પાત્રમાં, ૨. હાથમાં અને ૩. માંઢામાં, આ અભ્યંતર સાજના. ગેચરીએ ફરતાં વાર લાગે એમ હાય એટલે વિચાર કરે * કે જો અહીં એ કન્યા ભેગાં કરીશ તે સ્વાદ બગડી જશે, એટલે વાપરતી વખતે ભેગાં કરીશ.' આમ વિચારીને બન્ને ન્યા અલગ અલગ લૈ. પછી ઉપાશ્રયે આવીને વાપરતી વખતે એ દ્રવ્યેા ભેગાં કરે. પાત્ર સચાજના—શીખડ, પુરી આદિ પાત્રામાં જ ભેગા કરીને વાપરે. હસ્ત સયાજના—કાળીએ હાથમાં લે પછી તેના ઉપર બીજી વસ્તુ નાખીને વાપરે.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy