SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૯૨: સ્થાને સાધુ, માંસના સ્થાને આહારપાણી, માછીમારના સ્થાને રાગાદિ દેષને સમુહ જેમ માછલું કઈ રીતે સપડાયું નહિ તેમ સાધુએ પણ દેષ ન લાગે તે રીતે આહા રગ્રહણ કરે, કેઈ દોષમાં સપડાવું નહિ. સેળ ઉદ્દગમના, સેળ ઉત્પાદનના અને દશ એષણાના એમ કર દેથી રહિત આહાર મેળવ્યા પછી સાધુએ આત્માને શિખામણ આપવી કે “હે જીવ! તું કઈ દેષમાં સપડાયે નહિ અને બેતાલીસ દેથી રહિત આહાર લાવ્યું છે, તે હવે વાપરતા મૂચ્છવશ થઈ રાગદ્વેષમાં ન સપડાય તેનું ધ્યાન રાખજે. અર્થાત્ આહાર વાપરતાં રાગદ્વેષ કરીશ નહિ. અપ્રશસ્ત ભાવગ્રાસએષણા संयोजना पमाणे इंगाले धूम कारणे पढमा । वसहिबहिरन्तरे वा रसहेउं दव्वसंजोगा ॥१०॥ | ( પિં. વિ. ૯૪) ૧ સજના–વાપરવાનાં બે દ્રવ્ય સ્વાદ માટે ભેગાં કરવાં. ૨ પ્રમાણુ-જરૂર કરતાં વધારે આહાર વાપરે. ૩ અંગારવાપરતાં આહારના વખાણ કરવાં. ૪ ધૂમ્ર–વાપરતાં આહારની નિંદા કરવી. ૫ કારણ–આહાર વાપરવાના છ કારણ સિવાય આહાર વાપરો.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy