SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ દોષિત આહાર વાપરવાથી સંસારમાં રખડવાનું થાય છે. તેથી શ્રી તીર્થકર ભગવતેએ દેષવાળે આહાર વાપરવાને નિષેધ કર્યો છે. માટે તે ને સારી રીતે જાણી સમજીને દૂર કરવા જોઈએ. આ દેનુ સારી રીતે જ્ઞાન થાય તે માટે ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહસ્વામિજીએ શ્રી દશવૈકાલિક સૂત્ર ઉપર જે નિર્યુક્તિ કરેલી છે, તેમાં તે સૂત્રના પાંચમાં પિડેષણ નામનાં અધ્યયનની આ નિર્યુક્તિ વધારે શ્લોક પ્રમાણ હેઈ તેને જુદા શાસ્ત્ર તરીકે સ્થાપન કરી તેનું “વિનિરિ” નામ રાખવામાં આવેલું છે. મૂલ દશવૈકાલિક સૂત્ર-નિર્યુક્તિનું મંગલ થઈ ગયેલું હોવાથી શાસ્ત્રકારે અહીં જુદુ મંગલ કર્યું નથી. તેમાં પહેલી વિષયાધિકારની સંગ્રહ ગાથા આ પ્રમાણે છે. पिंडे उग्गमउप्पायणेसणा संजोयणा पमाणं च । इंगाल धूम कारण अट्टविहा पिंड निज्जुत्ती ॥१॥ | ( પિં. નિ. ૧) પિંડ એટલે સમુહ. તેને ચાર પ્રકાર. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. અહીં સંયમ આદિ ભાવપડને ઉપકારક દ્રવ્યપિંડ છે. દ્રવ્યપિંડ દ્વારા ભાવપિંડને સાધી શકાય છે. દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે છે. ૧ આહાર, ૨ શય્યા, ૩ ઉપાધિ. આ ગ્રંથમાં મુખ્ય આહારપિંડને વિચાર કરવાનું છે. શય્યાપિંડ અને ઉપધિપિંડને વિચાર ઓઘનિયુક્તિ આદિ ગ્રંથમાં કરવામાં આવેલ છે. જિજ્ઞાસુએ તે તે ગ્રંથે જોઈ લેવા.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy