________________
શંકા-આધાકર્મ અને કર્મદેશિક આ બે દે તે સરખા લાગે છે, તે પછી તેમાં ફેરશે?
સમાધાન–જે પ્રથમથી જ સાધુને માટે બનાવેલું હોય તે આધાક કહેવાય છે અને કર્મશિકમાં તે પહેલા પિતાને માટે વસ્તુ બનાવેલી છે, પણ પછી સાધુ વગેરેને આપવા માટે તેને પાક વગેરેને સંસ્કાર કરી ફરી બનાવે. તે કર્મઔઘેશિક કહેવાય છે. બંનેમાં આટલે ફરક છે.
ઈતિ દ્વિતીય શિકોષ નિરૂપણ.