________________
હતે ત્યાં જવા લાગી. વાછરડે તે અપ્સરા જેવી સ્ત્રીઓને, તેમણે પહેરેલા અલંકારે કે, વસ્ત્રો તથા શોભાયમાન ઘરને પણ
તે નથી, પણ તેનું લક્ષ તે તેઓ જે ચારે પાણી લાવે છે તેના ઉપર છે.
આ પ્રમાણે ભિક્ષાએ ગયેલા સાધુએ રૂપવાળી સ્ત્રીને નીર ખવી નહિ, સુંદર ગીતાદિને વિષે પણ ધ્યાન આપવું નહિ; પરંતુ ભિક્ષા આદિ કેમ કેવી રીતે આપે છે, તે તરફ જ લક્ષ રાખવું જોઈએ જેથી ભિક્ષા શુદ્ધ છે કે અશુદ્ધ છે તે જાણી શકાય.”
સાધુને કહ્યું ક૯પે અને કહ્યું ન કલ્પે? ઉદ્દિષ્ટ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, આ ચારેમાં આપવાનું નક્કી કર્યું હોય તે કપે નહિ, તે સિવાયનું કપે.
અમુકને આપવું અને અમુકને ન આપવું એ પ્રમાણે વિભાગ કરેલ હોય તે એમાંના કેઈ સંકલ્પમાં જે સાધુ આવી જતા હોય તે તે ન કપે, સાધુ ન આવી જતા હોય તે તે કલ્પ.
એશિક કે વિભાગઔશિક વસ્તુમાં જે ગૃહસ્થ પિતાનો સંકલ્પ કરી દે તે તે વસ્તુ સાધુને કલ્પી શકે. પરંતુ કર્મઓશિકમાં યાવદર્થિક કેઈપણ ભિક્ષુઓને છોડીને બીજા પ્રકારના કર્મશિમાં પિતાને સંકલ્પ કરી દીધા પછી પણ સાધુને બીલકુલ ખપે નહિ,