________________
: ૯૫ :
દૃષ્ટાંત
ગુણાલય નામના નગરમાં સાગરદત્ત શેઠ હતા. તેમને શ્રીમંતી નામની પત્નિ હતી. પેાતાનુ જિનમદિર જીણુ થઈ જતાં શેઠે તે મંદિર નવું બધાવ્યું. શેઠને ચાર પુત્રા હતા, તે ઉંમરલાયક થતાં ગુણુદ્રનું લગ્ન પ્રિય ગુલતિકા સાથે, ગુણુસેનતુ લગ્ન પ્રિયંગુરુચિકા સાથે, ગુણચૂડનુ લગ્ન પ્રિય શુસુંદરી સાથે અને ગુણશેખરનુ` લગ્ન પ્રિય'શ્રુસારિકા સાથે કર્યાં હતાં.
સમય જતાં શેઠનાં પત્નિ શ્રીમતી ગુજરી ગયા.
શેઠે ઘરની સારસંભાળ પ્રિય'ગુલતિકાને સોંપી હતી. શેઠના ઘેર વાછરડાવાળી ગાય હતી. દિવસે ચરવા જાય અને વાછરડા ઘેર રહેતા. તેને ચારા-પાણી ચાર પુત્રવધૂએ યથાયેાગ્ય આપતી હતી.
એક વખત ગુણુચ'દ્રના પુત્ર ગુણસાગરના લગ્ન—દિવસ આવ્યો, એટલે બધી સ્ત્રીઓએ સારાં સારાં કિંમતી વચ્ચે, અલંકારા પહેર્યાં હતા અને એક-બીજાને શણગારવા વગેરે કામમાં બધા રોકાઈ ગયાં હતાં. એટલે તે દિવસે વાછરડાને ચારા-પાણી આપવાનું ભૂલાઇ ગયું. મધ્યાહ્ન વખતે શેઠ કાઈ કાય પ્રસંગે વાછરડા ખાંધ્યેા હતા ત્યાં આવ્યા. શેઠને જોતાં વાછરડા બરાડવા લાગ્યા. આથી શેઠને લાગ્યું કે ' વાછરડા ભૂખ્યો હશે.'
શેઠને ગુસ્સા આવ્યે અને ઘરમાં જઇ પુત્રવધૂએને ઠપક આપ્યું. એટલે પુત્રવધૂઓ એકદમ ચારાપાણી લઈ વાછરડા