________________
૩ પૂતિકર્મષ
बायरं सुहुमं भावे उ पूइयं सुहुममुवरि वोच्छामि । उवगरण भत्तपाणे दुविहं पुण बायरं पूइं ॥३०॥
(પિ. નિ. ર૪૯) પૂતિકર્મ બે પ્રકારે છે. એક સૂક્ષ્મપૂતિ અને બીજી બાદરપૂતિ. સૂમપૂતિ આગળ કહીશું. બાદરપૂતિ બે પ્રકારે. ઉપકરણતિ અને ભક્ત પાનપૂતિ.
પૂતિકર્મ–એટલે શુદ્ધ આહારમાં આધાકમ આહારનું ભેગુ થયું. એટલે શુદ્ધ આહાર પણ અશુદ્ધ બનાવે.
પ્રતિ ચાર પ્રકારે. નામપૂતિ, સ્થાપનાપૂતિ, દ્રવ્યપૂતિ અને ભાવપૂતિ. નામપૂતિ–પૂતિ નામ હેય તે.
સ્થાપનાપૂતિ–પૂતિની સ્થાપના કરી હોય તે. દ્રવ્યપૂતિ–છાણ, વિષ્ટા આદિ ગંધાતા-અશુચી પદાર્થો. ભાવપૂતિ–બે પ્રકારે. સૂક્ષમભાવપૂતિ અને બાદરભાવપૂતિ.