________________
૫ સ્થાપનાદેષ
सट्टाणपरट्ठाणे परंपराणंतरं चिरित्तरियं । दुविह तिविहा वि ठवणाऽसणाइ जं ठवइ साहुकए ॥३३॥
(પિં. વિ. ૩૮). ગૃહસ્થ પિતાના માટે આહાર બનાવ્યું હોય તેમાંથી સાધુને આપવા માટે રાખી મૂકે તે સ્થાપના દેજવાળે આહાર કહેવાય.
સ્થાપનાના છ પ્રકાર–૧ સ્વસ્થાની સ્થાપના, ૨ પર. સ્થાન સ્થાપના, ૩ પરંપર સ્થાપના, ૪ અનંતર સ્થાપના, ૫ ચિરકાલ સ્થાપના અને ૬ ઇત્તરકાલ સ્થાપના. - ૧ સ્વસ્થાના સ્થાપના–આહારાદિ જ્યાં તૈયાર કર્યો હોય ત્યાં જ ચૂલો કે હેલા ઉપર સાધુને આપવા માટે રાખી મૂકવે.
૨ પરસ્થાન સ્થાપના-જ્યાં આહાર પકા હોય ત્યાંથી લઈને બીજે સ્થાને છાજલી, શીકું આદિ જગ્યાએ સાધુને આપવા માટે રાખી મૂકે.
સ્થાપના રાખવાના દ્રવ્ય બે પ્રકારના હોય છે. કેટલાક વિકારી અને કેટલાક અવિકારી.