________________
[: ૧૦૪ : આ બીજી રસેઈ જે બધાને આપવા માટે બનાવી છે, તેમાંથી આપે.”
રસેઈ કરવાનું શરૂ કરતા હોય ત્યાં કોઈ કહે કે “આટલું રાંધવાથી પુરું નહિ થાય, વધારે રાંધે જેથી બધા ભિક્ષુકને આપી શકાય.” આ પ્રમાણે સાંભળવામાં આવે તે જાણું શકાય કે “આ રસેઈ યાવદર્શિક-તમામ ભિક્ષુક માટેની મિશ્રદોષવાળી છે. આવો આહાર સાધુને કલ્પ નહિ
પાખંડોમિશ્ર–ગૃહનાયક રસોઈ કરનારને કહે કે પાખંડીઓને આપવા માટે ભેગું વધારે રાંધજે.” તે પાખંડી મિશ્રષવાળું થયું, તે સાધુને લેવું કલ્પ નહિ. કેમકે પાખંડીમાં સાધુ પણ આવી જાય છે. શ્રમણમિશ્ર જુદું કહ્યું નથી કારણ પાખંડી કહેવાથી શ્રમણ આવી જાય છે.
નિગ્ર"થમિશ્ર–કઈ એમ કહે કે “નિથ સાધુને આપવા માટે ભેગી વધારે રસોઈ બનાવજે.” તે નિયમિશ્ર કહેવાય. તે ભિક્ષા પણ સાધુને કપે નહિ.
ગૃહસ્થી પિતાના માટે રસેઈ કરવાની શરૂઆત કરતાં પહેલાં જ પિતાના માટે જોઈતા અનાજ આદિમાં બીજા સઘળા ભિક્ષાચરે અથવા સામાન્ય દર્શનીએ કે કેવળ જૈન સાધુઓને આપવા માટે જે કાંઈ વધારે અનાજ આદિ નાખીને આહારાદિ તૈયાર કરે કે કરાવે તે મિશ્રદષવાળું કહેવાય છે.
ઇતિ ચતુર્થ મિશ્રદોષ નિરૂપણ