________________
૪ મિશ્રàાષ
मीसज्जायं जावंतियं च पासंडिसाहुमीसं च । सहसंतरं न कप्पड़ कप्पड़ कप्पे कए तिगुणे ॥ ३२॥ ( પિ. નિ. ર૭૧ )
મિશ્રદેોષ ત્રણ પ્રકારે ૧. કાઈપણ ભિક્ષાચર માટે, ૨. પાખ`ડી માટે અને ૩. સાધુ માટે
પેાતાના માટે અને યાવત્ સાધુ વગેરે માટે પહેલેથી ભેશુ રાંધ્યુ હાય તા તે મિશ્રદોષ કહેવાય છે. મિશ્રદોષવાળા આહાર એક હજાર ઘરે ફરતા ફરતા જાય તેા પશુ તે શુદ્ધ થતા નથી.
મિશ્રદોષવાળા આહાર પાત્રમાં આવી ગયા હાય તા તે આહાર અંગુલી કે રાખ વડે દૂર કર્યાં પછી તે પાત્ર ત્રણવાર ધાયા પછી તડકે સુકવ્યા બાદ તે પાત્રમાં બીજો આહાર લાવવા પે. કેાઈ આચાય કહે છે કે પાત્ર ચારવાર ધાયા પછી આહાર લાવવા કલ્પે
કોઇપણ એટલે તમામ ભિક્ષુકા માટે કરેલું જાણુવાના ઉપાય— કાઇ સ્ત્રી કાઇ સાધુને ભિક્ષા આપવા જાય ત્યાં ઘરના માલિક કે બીજા કોઇ તેને નિષેધ કરે કે આમાંથી આપશે નહિ. કેમકે આ રસેાઇ બધા માટે કરી નથી, માટે