________________
[: ૧૮૩ :
૫ શિલ–ડૂણવું, સીવવું, વણવું વગેરે અથવા પ્રીતિને ઉત્પન્ન કરનાર.
કેઈએમ કહે છે કે “ગુરુ વિના ઉપદેશ કરાયું–શિખેલું હોય તે કર્મ અને ગુરુએ ઉપદેશેલું–કહેલું-બતાવેલું-શીખવેલું તે શિલ્પ.
દૃષ્ટાંત કેઈ સાધુએ ભિક્ષા ભમતાં કેઈ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં બ્રાહ્મણના પુત્રને હેમાદિ ક્રિયા બરાબર કરતે જોઈને પિતાની જાતિ બતાવવા માટે બ્રાહ્મણને કહે કે “તમારે પુત્ર હેમાદિ ક્રિયા બરાબર કરે છે. અથવા એમ કહે કે “ગુરુકુલમાં સારી રીતે રહ્યો હોય એમ લાગે છે. અથવા તે કહે કે “તમારા આ પુત્રમાં આચાર્યના ગુણે દેખાય છે તેથી નક્કી મહાન આચાર્ય થશે.”
આ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણ કહે કે “તમે હેમાદિ ક્રિયા વગેરે બરાબર જાણે છે તેથી નક્કી તમે બ્રાહ્મણ જાતિના લાગે છે. જે બ્રાહ્મણ ન હ તે આ બધું બરાબર શી રીતે જાણી શકે?” - સાધુ મૌન રહેઆ પ્રમાણે સાધુએ આડકતરું કહીને જે પિતાની જાતિ જણાવી તે બેલવાની કળા વડે જણાવી કહેવાય. અથવા તે સાધુ સ્પષ્ટ કહે કે “હું બ્રાહ્મણ છું.'
જે તે બ્રાહ્મણ ભદ્રિક હેય તે “આ અમારી જાતિને છે.” એમ સમજી સારે સારે અને વધારે પ્રમાણમાં આહાર આપે,