SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ આજીવિકાપિંડ દોષ जाई कुळ गण कम्मे सिप्पे आजीवणा उ पंचविहा । सूया असूया व अप्पांन कहेहि एकेके ॥६०॥ - (પિ. નિ. ૪૩૭) આજીવિકા પાંચ પ્રકારે થાય છે. ૧ જાતિસંબંધિ, ૨ કુલસ''ધિ, ૩ ગણસ અંધિ, ૪ કર્મ સંબંધિ, ૫ શીલ્પસ’અધિ. આ પાંચે પ્રકારમાં સાધુ એવા પ્રકારે એલે કે જેથી ગૃહસ્થ સમજે કે આ અમારી જાતિ આદિના છે, અથવા તા સ્પષ્ટ ભાષામાં * 6 કહે કે હું બ્રાહ્મણુ આદિ છું.” આ રીતે પેાતાને તેવા એળખાવવાપૂર્વક ભિક્ષા લેવી, તે આજીવિકા દોષવાળી કહેવાય છે. ૧ જાતિ—બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ અથવા માતૃપક્ષની માતાનાં સગાંવહાલાં જાતિ કહેવાય. ૨ કુલ—ઉચકુલ, રાજન્યકુલ, ભાગકુલ આદિ અથવા પિતાપક્ષનું-પિતાનાં સગાંવહાલાં સ`બધી કુલ કહેવાય. ૩ ગણુ—મલ આદિના સમુહ. ૪ કુખેતી આદિનુ કાર્ય અથવા અપ્રીતિને ઉત્પન્ન કરનાર.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy