________________
: ૧૮૧ : આ સાંભળતાં મુખીને ઈર્ષા આવી અને રાષાયમાન થયા. સાધુ પાસે આવીને રાષપૂર્વક પૂછ્યું કે “બોલ ! આ ઘડીના પેટમાં વછેરે છે કે વછેરી છે?”
સાધુએ કહ્યું કે તેના પેટમાં પાંચ લક્ષણવાળ વછેરે છે.”
મુખીએ મનમાં વિચાર્યું કે “જે આ સાચું પડશે તે મારી સ્ત્રીએ કહેલું બધું સાચું માનીશ, નહિતર આ દુરાચારી બન્નેને મારી નાખીશ.”
મુખીએ ખાત્રી કરવા માટે ઘડીનું પેટ ચીરી નાખ્યું અને જોયું તે મુનિના કહેવા પ્રમાણે પાંચ લક્ષણવાળે ઘેડે હતું, આ જોતાં તેને કેધ શાંત થઈ ગયો અને મુનિને કહ્યું કે જો તમારા કહ્યા પ્રમાણે ન હેત તે આજે તમે જીવતા રહ્યા ન હોત, - આ રીતે નિમિત્ત કહેવામાં અનેક દે રહેલા છે. એટલે નિમિત્ત કહી પિંડ લે કપે નહિ.
ઈતિ તૃતીય નિમિત્તષ નિરૂપણ.