________________
: ૧૮૪: એ તે બ્રાહ્મણ દ્વેષી હોય તે “આ પાપાત્મા ભષ્ટ થયો, તેણે બ્રાહ્મણપણાને ત્યાગ કર્યો છે.” આમ વિચારી પિતાના ઘર માંથી કાઢી મૂકે.
આ પ્રમાણે કુલ, ગણ, કર્મ, શિલ્પમાં દેશે સમજી લેવા. આ રીતે ભિક્ષા લેવી તે આજીવિકાપિંડ દેલવાળી કહેવાય. સાધુને આ પિંડ લે કલ્પ નહિ.
ઇતિ ચતુર્થ આજીવિકાપિંડદોષ નિરૂપણ