________________
૫ વનપકપિંડદોષ समणे माहणि किवणे अतिही साणे य होइ पंचमए । वणि जायणत्ति वणिओ पायप्पाणं वणेइत्ति ॥६॥
(પિં. નિ. ૪૪૩) આહારાદિને માટે સાધુ શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ, શ્વાન આદિના ભક્તની આગળ-એટલે જે જેને ભક્ત હોય તેની આગળ તેની પ્રશંસા કરીને પિતે આહારાદિ મેળવે તે વનીપક પિંડ કહેવાય.
શ્રમણના પાંચ ભેદે છે. નિર્ગથ, બૌદ્ધ, તાપસ, પરિત્રાજક, અને ગશાળાના મતને અનુસરનારા.
કૃપણથી દરિદ્ર, અંધ, કુંઠા, લંગડા, રેગી, ગિત વગેરે સમજવા.
શ્વાનથી કૂતરા, કાગડા,ગાય, યક્ષની પ્રતિમા વગેરે સમજવા.
જે જેના ભક્ત હોય તેની આગળ પિતે તેને વખાણ આદિ કરે.
જેમકે કેઈ સાધુ ભિક્ષાએ ગયે હોય ત્યાં ભિક્ષા મેળવવા માટે.
નિથિને આશ્રીને શ્રાવકની આગળ બેલે કે “હે ઉત્તમ શ્રાવક! તારા આ ગુરુ તે અતિશય જ્ઞાનવાળા છે, શુદ્ધ ક્રિયા અને અનુષ્ઠાન પાળવામાં તત્પર છે, મેક્ષના અભિલાષી છે.